સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમગ્ર રાજયના કરાર આધારિત તબીબોને કાયમી કરી તમામ લાભો આપવા તેમજ કોરોના સમયે વાયદો કરી નહીં અપાયેલું ઈન્સેન્ટિવ આપવાની માંગ કરવામાં આવી.


સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમગ્ર રાજયના કરાર આધારિત તબીબોને કાયમી કરી તમામ લાભો આપવા તેમજ કોરોના સમયે વાયદો કરી નહીં અપાયેલું ઈન્સેન્ટિવ આપવાની માંગ કરવામાં આવી.

